ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર વીજળી મુદ્દે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન

 


ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર વીજળી મુદ્દે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન

ખેડૂતો માટે વીજળી ને લઈ ને આવતું મહત્વ નું નિવેદન સૌરભપટેલે જણાવ્યું કે આખું વર્ષ દિવસે ખેડૂતોને વીજળી મળશે માટે સરકાર દ્વારા ૩૫૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે થતા


આગામી સમય માં ૨૦૦૦૦ મેગા વોટ પરંપરાગત વીજ ઉત્પન્ન કરવામાં આવશે કુલ ૧૮૨૨૫ ગામડાઓમાંથી ૩૯૧૫ ગામડાઓ એમને દિવસે વીજળી આપવાનું કામ શરૂ છે ૩૩૮૦૦૦ ખેડૂતોને આજે દિવસે વીજળી મળે છે

➣ ખોવાઈ ગયું છે તમારું આધાર કાર્ડ તો પરેશાન થયા વિના જલ્દી કરી લો આ કામ, જાણો સરળ સ્ટેપની પ્રોસેસ

➣ 1 એપ્રિલથી માત્ર 4 દિવસ નોકરી અને 3 દિવસ રજા : 5 કલાક બાદ મળશે અડધો કલાકનો બ્રેક, બદલાઈ રહ્યાં છે નિયમો

૨ વર્ષ ની અંદર સંપૂર્ણ પણે ગુજરાતના ૧૮૦૦૦ ગામડાઓને કિશાનસુરજ યોજના ૩૫૦૦ કરોડ ના ખર્ચે આપરે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ નવા સબ સ્ટેશન નખાશે નવી વીજ લાઈનો નખાશે અને દિવસે વીજળી

ઓછા માં ઓછું ૫૦૦૦ મેગા વોટ જે રાતના ખેડૂતો વાપરે છે એ દિવસે વીજળી ઉત્પાદન કરી ખેડૂતોને આપવામાં આવશે આવું આપરા ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ એ જણાવ્યું છે



ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર વીજળી મુદ્દે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન ગુજરાતના ખેડૂતો માટે ખુશી ના સમાચાર વીજળી મુદ્દે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન Reviewed by Admin on March 25, 2021 Rating: 5

1 comment:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.